Tuesday 1 January 2019

ગીતા પાઠશાળા સંસ્થાન ગઢડા (સ્વા.) આયોજીત ગીતા જયંતિ મહોત્સવ ૨૦૧૮

Description

તા.૧૮/૧૨/૧૮ ને મંગળવારના રોજ ગીતા જયંતિના પાવન દિવસે ગીતા પાઠશાળા સંસ્થાન ગઢડા (સ્વા.) દ્વારા ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થી સન્માન, સાન્સકૃતિક કાર્યક્રમ તથા શ્રી સંજયભાઇ ઠાકરના "ગીતા અને વિજ્ઞાન" પુુુુસ્તકના વિમોચનનો ત્રિવિઘ કાર્યક્મ.)

Friday 6 July 2018

Sunday 15 April 2018

શિક્ષણમંત્રીએ ખુલતા વેકેશન સૂધીમાં પરીપત્ર કરી આપવાની બાહેધરી આપેલ


આજરોજ બોટાદ સરકીટ હાઉસ ખાતે શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસીહ ચુડાસમા 
તથા ઊર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલની મુલાકાત કરી પાઠશાળા પ્રવ્રુતિનો 
પરીપત્ર કરાવવા અંગે ચર્ચા વિચારણા કરતા શ્રીસંજયભાઈ ઠાકર.


શિક્ષણમંત્રીએ ખુલતા વેકેશન સૂધીમાં પરીપત્ર કરી આપવાની બાહેધરી આપેલ છે.

Official Website : https://gitapathshalagadhada.github.io/
instagram : gita_pathshala_gadhada
Facebook : gitapathshalagadhada
Post By : Jignesh Maru



Thursday 8 March 2018